સુખ-દુઃખ, સફળતા-અસફળતાની અવર-જવર લાગતી રહે છે, પરંતુ જ્યારે દુઃખ અને અસફળતાનો સમયગાળો વધારે સમય સુધી ચાલે છે ત્યારે થોડાં લોકો નિરાશ થઈ જાય છે. સફળતા મળે કે અસફળતા, જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે ભક્તિ કરતા રહેવું જોઈએ. આપણે ભક્તિ ભાવ રાખીએ છીએ અને સારા કામ પણ કરીએ છીએ ત્યારે મન શાંત રહે છે અને નિરાશા દૂર રહે છે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.