આકરી મહેનત અનેક લોકો કરે છે, પરંતુ સફળતા થોડા લોકોને મળી શકે છે. કામ કરતી સમયે નાની ભૂલ પણ ભારે પડી શકે છે અને સંપૂર્ણ મહેનત બરબાદ થઈ શકે છે. થોડા લોકોનું ધ્યાન ભટકી જાય છે અને તેમનું કામ ખરાબ થઈ જાય છે અથવા અધૂરું રહી જાય છે. એટલે જ્યાં સુધી સફળતા મળે નહીં, ત્યાં સુધી સાવધાન રહીને કામ કરવું જોઈએ. ત્યારે જ સફળથા મળવાની શક્યતા વધી જાય છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.