જીવનમાં ધન-સંપત્તિ સાથે શાંતિ ન હોય તો સુખ-સુવિધાઓનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જો ધન-સંપત્તિ નથી, પરંતુ મન શાંત હોય તો વ્યક્તિ પ્રસન્ન રહે છે. સુખી જીવન માટે શાંતિ ખૂબ જ જરૂરી છે અને તે તેવા જ લોકોને મળે છે, જેમના ઉપર વિશ્વાસ હોય છે. આત્મવિશ્વાસમાં કોઈ ખામી હોય તો મન અશાંત જ રહે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.