આપણને જે પણ તક મળે છે, તેમનો યોગ્ય સમયે લાભ ઉઠાવવાની કોશિશ ચોક્કસ કરવી જોઈએ, ત્યારે જીવનમાં મોટા ફેરફાર આવી શકે છે. જો આપણે બેદરકારીના કારણે તક ગુમાવી દઇએ ત્યારે સફળતા ક્યારેય મળી શકતી નથી. એટલે દરેક નાના-મોટા અવસર માટે તૈયાર રહેવું જોઈએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.