જો આપણે બોલવા કરતા અન્યને સાંભળવા ઉપર ધ્યાન આપીશું તો અન્ય લોકોના અનુભવોથી આપણાં વિચારોમાં પોઝિટિવિટી વધશે. આપણે વિચારવામાં વધારે સમય બરબાદ કરવો જોઈએ નહીં, કેમ કે આપણે જેટલું વિચારીએ છીએ, તેના કરતા વધારે ઝડપથી સમય પસાર થઈ રહ્યો છે. એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરો.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.