જીવનમાં સફળતા સાથે જ સુખ-શાંતિ મેળવવા ઇચ્છો છો તો ત્રણ વાતો હંમેશાં ધ્યાન રાખો. પહેલી, સારું કામ કરતા રહેવાથી મન શાંત રહે છે અને આપણે અવગુણોથી દૂર રહીએ છીએ. બીજી, લક્ષ્ય પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહો, કેમ કે જે ક્ષણે આપણે કોશિશ કરવાનું બંધ કરી દઇએ છીએ, તે ક્ષણ આપણો પરાજય થાય છે. ત્રીજી, લાલાચ, ગુસ્સો, મોહ, કામવાસના, ઈર્ષ્યા, નશો જેવા અવગુણોથી દૂર રહો.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.