બધાના જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. જો હાલ દુઃખ છે તો સુખ પણ આવશે. મુશ્કેલ સમયમાં ધૈર્યનો સાથ છોડવો જોઈએ નહીં. જો આપણો સંકલ્પ મજબૂત હોય તો કોઈ લક્ષ્ય અશક્ય નથી. પરાજિત તેઓ થાય છે, જેઓ મુશ્કેલીઓ સામે લડતા નથી.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.