સુવિચાર:આપણું ભવિષ્ય તેવું નહીં હોય જેવું આપણે વિચારીએ છીએ, ભવિષ્ય આપણાં કર્મથી જ નક્કી થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભવિષ્ય ગમે તેવું હશે, તે આપણાં વિચાર ઉપર નહીં, પરંતુ આપણાં કર્મો ઉપર નિર્ભર કરે છે. વર્તમાનમાં જેવા આપણાં કામ હશે, ભવિષ્યમાં તેવું જ ફળ મળશે. એટલે વિતેલાં સમય ઉપર ધ્યાન આપશો નહીં અને ભવિષ્યની ચિંતા કરશો નહીં. માત્ર વર્તમાનને સારું કરવાની કોશિશ કરો.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...