પરિસ્થિતિ સારી હોય કે ખરાબ, ધૈર્ય હંમેશાં જાળવી રાખવું જોઈએ. સુખી દિવસોમાં અહંકાર ન કરો અને બેદરકારીથી બચવું. કેમ કે સારા સમયમાં મોટાભાગના લોકો અહંકારી અને બેદરકાર થઈ જાય છે. આ કારણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. દુઃખી દિવસોમાં વધારે ધૈર્યની જરૂરિયાત હોય છે, કેમ કે વિપરીત સમયમાં ઉતાવળ કરવાથી સમસ્યાઓ વધી જાય છે. એટલે ધૈર્ય જાળવી રાખવું જોઈએ.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.