બધાના જીવનમાં વિઘ્ન આવતા-જતાં રહે છે. સંઘર્ષ બધા કરે છે અને જે લોકો પોઝિટિવ વિચાર સાથે આગળ વધે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે. સંઘર્ષના ભયથી અટકી જનાર લોકોને થોડા સમય પછી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે વિઘ્નોનો સામનો પોઝિટિવ વિચાર સાથે કરવો જોઈએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર......
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.