• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes On Success And Happiness, Prerak Vichar, Inspirational Thoughts In Hindi, Inspirational Quotes, Daily Motivational Thoughts

સુવિચાર:મોટાભાગના લોકો સમયનું મહત્ત્વ ત્યારે સમજે છે, જ્યારે તેમની પાસે કઇંક કરવા માટે ખૂબ જ ઓછો સમય હોય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક-એક ક્ષણ કિંમતી છે અને જે લોકો આ વાતને જાણે છે, તેઓ ખોટા કાર્યોમાં સમય ખરાબ કરતાં નથી. મોટાભાગના લોકો સમયનું મહત્ત્વ ત્યારે સમજે છે, જ્યારે તેમની પાસે કઇંક કરવા માટે ઘણો ઓછો સમય હોય છે. આ વાત માત્ર આપણાં નિયંત્રણમાં છે કે આપણે સમયને ક્યાં અને કેવી રીતે ખર્ચ કરીએ છીએ. એટલે માત્ર યોગ્ય કાર્યો ઉપર જ ધ્યાન આપો.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....