જીવનમાં સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે ધન જોઈએ, પરંતુ ધનથી શાંતિ મળતી નથી. સુખ સાથે જ શાંતિ મેળવવા ઇચ્છો છો તો નિઃસ્વાર્થ ભાવથી એવા કામ કરો, જેનાથી અન્ય લોકોનું ભલું થાય છે. જો સ્વાર્થ સાથે કોઈ કામ કરવામાં આવે છે અને તે કામમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો નથી તો દુઃખ થાય છે, પરંતુ જ્યારે નિઃસ્વાર્થ ભાવથી કોઈ કામ કરવામાં આવે તો તેમાં દુઃખ મળવાની શક્યતાઓ રહેતી નથી અને જીવનમાં શાંતિ જળવાયેલી રહે છે.
જાણો આવા જ અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.