તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામાયણમાં માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે શ્રીરામ રાજ-પાઠ છોડીને 14 વર્ષ માટે વનવાસ ગયાં. શ્રીકૃષ્ણ કંસ વધ પછી સૌથી પહેલાં દેવકી અને વાસુદેવ પાસે પહોંચ્યા અને તેમને કેદમાંથી મુક્ત કર્યાં હતાં. શાસ્ત્રોમાં માતા-પિતાને સર્વોપરિ માનવામાં આવ્યાં છે. તેમની સેવા કરનાર લોકો ઉપર દેવી-દેવતાઓની પણ વિશેષ કૃપા રહે છે. જે ઘરમાં માતા-પિતાનો અનાદર થાય છે, ત્યાં ભગવાનનો વાસ થતો નથી અને જીવનમાં સુખ-શાંતિ મળતી નથી.
અહીં જાણો આવા જ થોડા અન્ય ક્વોટ, જેને અપનાવવાથી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે...
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.