જે લોકો સમજી-વિચારીને વાત કરવામાં સમય બરબાદ કરે છે, તેમને સફળતા મળતી નથી. આળસના કારણે આપણે અસફળ થઈ જઈએ છીએ અને આપણી આળસના કારણે વિરોધીઓને સફળતા મળી જાય છે. એટલે વાત અને આળસ છોડીને તરત જ કામમાં લાગી જવું જોઈએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.