સુવિચાર:જે લોકો ક્રોધી ઉપર ક્રોધ કરતાં નથી, તેઓ પોતાની અને અન્યની મહાસંકટ સામે રક્ષા કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે જે વ્યક્તિ નાની-મોટી વાતે ગુસ્સો કરે છે, તેમને કોઈ અન્ય દુશ્મનની જરૂરિયાત રહેતી નથી. ગુસ્સો અન્ય કરતા વધારે આપણું પોતાનું જ નુકસાન કરે છે, આવેશમાં કહેલી વાતોથી સંબંધ ખરાબ થઈ જાય છે. એટલે આ અવગુણને બને તેટલો જલ્દી કંટ્રોલમાં લેવો જોઈએ.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...