ઘણાં લોકો એવા છે, જેમની પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુ છે, પરંતુ તેમનું મન શાંત નથી હોતું. મન અશાંત હોય તો કોઇપણ કામમાં સફળતા મળી શકતી નથી. અશાંતિનું મુખ્ય કારણ અસંતુષ્ટિની ભાવના રહે છે. જે લોકો અસંતુષ્ટ છે, તેઓ માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં. રોજ સવારે થોડીવાર માટે ધ્યાન કરવાથી મનને શાંતિ મળી શકે છે.
અહીં જાણો શાંતિ સાથે જોડાયેલાં થોડાં ખાસ વિચાર, જેને અપનાવવાથી પોઝિટિવ ફળ મળી શકે છે....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.