સફળતા મળે કે અસફળતા, તે આપણાં કામ કરવાની રીત ઉપર પણ નિર્ભર કરે છે, જો ઉતાવળ કરવામાં આવશે, બેદરકારી થશે તો સફળતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે ધૈર્ય ગુમાવવું જોઈએ નહીં. સમજી-વિચારીને કામની શરૂઆત કરો અને આગળ વધો. જો પહેલી કોશિશમાં સફળતા મળે નહીં તો બીજી કોશિશ કરો, બીજીવાર સફળતા મળે નહીં તો ત્રીજી કોશિશ કરો. જ્યાં સુધી લક્ષ્ય પૂર્ણ થાય નહીં, કોશિશ કરતા રહેવું જોઈએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.