શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું. શ્રીકૃષ્ણએ કહ્યું કે આપણે કર્મ કરવું જોઈએ અને ફળની ચિંતા કરવી જોઈએ નહીં. કર્મ એક શક્તિ જેવું છે. તેનો સૌથી વધારે લાભ ત્યારે મળે છે, જ્યારે આપણે પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરીને કર્મ કરીએ છીએ.....
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર......
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.