યોગ્ય સમયે તકની ઓળખ કરવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને અનેક સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જો તકને ઓળખશો નહીં તો સમસ્યાઓ પૂર્ણ થઈ શકશે નહીં. આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈપણ કામ મુશ્કેલ હોતું નથી. જો એકાગ્રતા અને પ્રમાણિકતા સાથે અભ્યાસ કરવામાં આવે તો દરેક કામ સરળ થઈ શકે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.