ઘણી વખત આપણી ભૂલોને કારણે અન્ય લોકોને નુક્સાન ભોગવવું પડે છે તો ક્યારેક બીજા લોકોને કારણે આપણને ઠેસ પહોંચે છે. જો આપણાથી ભૂલ થાય તો તરત ક્ષમા માગી લેવી જોઈએ અને બીજાની ભૂલ માટે તેમને માફ કરી દેવા જોઈએ. આ કામ નહિ કરો તો જીવનમાં અશાંતિ રહેશે અને સમસ્યાનો અંત નહિ આવે. અન્ય લોકોને ક્ષમા આપવાથી મન હળવું બને છે અને જીવનમાં શાંતિ રહે છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.