ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે અને તેના કારણે બનતાં કામ ખરાબ થઈ શકે છે. એટલે ગુસ્સા ઉપર કાબૂ કરી લેવો જોઈએ અને ગુસ્સો કાબૂ થઈ શકે નહીં તો કશું જ બોલતી સમયે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી બચવું. ગુસ્સો અને તોફાન એક જેવા હોય છે, કેમ કે તેના દૂર થયા પછી જ આપણને જાણ થાય છે કે કેટલું નુકસાન થયું છે
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.