ગાયત્રી પરિવારની સ્થાપના કરનાર શ્રીરામ શર્મા આચાર્યએ પોતાના પ્રવચનોમાં અને પોતાની પુસ્તકોમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં છે. આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
ક્યારેક-ક્યારેક આપણે એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણને પછતાવો થાય છે. આવી વાતો ભૂલવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે પોતાના જ કોઇ વ્યક્તિને દુઃખ આપ્યું હોય. ગાયત્રી પરિવારના પં. શ્રીરામ શર્મા આચાર્યના જણાવ્યાં પ્રમાણે જો આવી પરિસ્થિતિ બને ત્યારે આપણે અન્યને દોષ આપવો જોઇએ નહીં. આપણે આપણાં કર્મો ઉપર ધ્યાન આપવું જોઇએ. ભૂલ આપણી છે તો તરત માફી માંગી લેવી જોઇએ. અહીં જાણો શ્રીરામ શર્માના થોડાં ખાસ વિચાર....
આ પણ વાંચોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.