તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમ્રાટ સિકંદરના ગુરુનું નામ એરિસ્ટોટલ હતું. એરિસ્ટોટલ યૂનાનના પ્રસિદ્ધ ફિલોસોફરમાંથી એક હતાં. તેમનો જન્મ લગભગ 384 ઈ.સ. પૂર્વે થયો હતો. એરિસ્ટોટલે પ્લેટો પાસેથી શિક્ષણ ગ્રહણ કર્યું હતું. પ્લેટો સુકરાતના શિષ્ય હતાં. એરિસ્ટોટલના વિચારોને અપનાવવાથી વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થઇ શકે છે.
સિકંદરના મૃત્યુના થોડાં સમય પછી 322 ઈ.સ. પૂર્વે એરિસ્ટોટલનું પણ મૃત્યુ થઇ ગયું હતું. જાણો એરિસ્ટોટલના થોડા ખાસ વિચાર...
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.