તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક સારો મિત્ર મોટી-મોટી પરેશાનીઓથી પણ બચાવી શકે છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ પોતાના સખા અર્જુનને દરેક પગલે સાથ આપ્યો. શ્રીકૃષ્ણના કારણે જ પાંડવોને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો. કોઇ વ્યક્તિ મોટો વિદ્વાન છે, ધનવાન છે, સર્વગુણ સંપન્ન છે, ત્યારે પણ તેને મિત્રની જરૂરિયાત કોઇપણ સમયે પડી શકે છે. એટલે સારા મિત્ર જરૂર બનાવવા જોઇએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય વિચાર....
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.