લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે, જ્યારે આપણે અસફળ થયા પછી પણ એકવાર ફરીથી કોશિશમાં લાગી જઈશું. આપણે ત્યાં સુધી કોશિશ કરતા રહેવી જોઈએ, જ્યાં સુધી કે સફળતા મળી જાય નહીં. અસફળતાના કારણે નિરાશ થવાથી બચવું અને પોઝિટિવિટી સાથે ફરીથી કોશિશ કરીશું તો સફળતા જરૂર મળશે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.