જે લોકો માનસિક શાંતિ મેળવવા ઇચ્છે છે તેમણે પોતાની વસ્તુઓમાં સંતુષ્ટ રહેવું જોઈએ. અન્ય લોકોની સુખ-સુવિધા અને ધન-સંપત્તિ જોઈને ઈર્ષ્યા કરવી નહીં. જો આપણે અન્ય લોકોને જોઈને ઈર્ષ્યાની ભાવના કરીશું તો આપણું કામ પણ યોગ્ય રીતે કરી શકીશું નહીં અને અશાંતિ વધશે. એટલે સંતોષ જાળવી રાખવો.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.