લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો અસફળ થયા પછી પણ અટક્યા વિના પોઝિટિવ વિચાર સાથે આગળ વધતા રહેવું જોઈએ. જો અસફળતાથી ગભરાશો નહીં અથવા નિરાશ થઈ જશો તો મુશ્કેલીઓ વધી જશે અને કામ પૂર્ણ થશે નહીં. જ્યાં સુધી લક્ષ્ય પૂર્ણ થતું નથી, ત્યાં સુધી બધા જ રસ્તા મુશ્કેલ જોવા મળે છે, પરંતુ લક્ષ્ય પૂર્ણ થયા પછી રસ્તા સરળ લાગે છે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.