મુશ્કેલીઓથી ભાગીને જે લોકો પીછે હટ કરે છે, તેઓ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. જે વ્યક્તિનો સંકલ્પ મજબૂત હોય છે, તેઓ વિઘ્નોથી ગભરાઇને અટકતાં નથી અને આગળ વધતા રહે છે. આવા લોકોને સફળતા ચોક્કસ મળે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.