જેવા આપણાં વિચાર હોય છે, આપણાં કામ પણ તેવા જ હોય છે અને કામ જેવા હોય છે, તેવું જ આપણું જીવન હોય છે. એટલે હંમેશાં આપણાં વિચારો પોઝિટિવ જાળવી રાખો. નકારાત્મકતાથી બચશો તો મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકાય છે. પોઝિટિવ રહો અને પરિસ્થિતિ પ્રમાણે વિચારોમાં જરૂરી ફેરફાર કરો.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.