તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. ખરાબ સમયમાં નિરાશ થવું જોઇએ નહીં અને સુખના દિવસોમાં બેદરકારી કરવી જોઇએ નહીં. વિપરીત પરિસ્થિતિમાં વિચારો પોઝિટિવ જાળવી રાખશો તો મોટી-મોટી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.