ઘણાં લોકો પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આકરી મહેનત કરે છે, પરંતુ થોડા લોકો જ સફળ થઈ શકે છે. અસફળ થવા પર નિરાશ થવું જોઈએ નહીં, પરંતુ પોઝિટિવ વિચાર સાથે એકવાર ફરીથી કોશિશ કરવી જોઈએ. જે લોકોના વિચાર પોઝિટિવ રહે છે, તેઓ જ દરેક પરિસ્થિતિમાં શાંત રહી શકે છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.