તક આવતી-જતી રહે છે, પરંતુ જે લોકો યોગ્ય સમયે તકને સમજી લે છે અને તેને અપનાવીને કામ શરૂ કરી દે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે. આપણો સંઘર્ષ જેટલો મોટો હોય છે, સફળતા પણ તેટલી જ મોટી હોય છે. દરેક તક માટે તૈયાર રહેવું અને પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ કરવો જ સફળતાનો મૂળમંત્ર છે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.