સંજોગો ગમે તે હોય જ્ઞાન આપણને દરેક પગલે સાથ આપે જ છે. જીવનમાં સુખ-દુઃખ આવે છે અને જાય છે અને આપણને આપણા જ્ઞાનથી જ મુશ્કેલી દૂર કરવાની હિંમત મળે છે.એટલા માટે આપણે નવું નવું શીખતા રહેવું જોઈએ. જ્ઞાન વધારવા સારા પુસ્તકો વાંચો, વિદ્વાન લોકોની સંગતમાં રહો, સંતો-મુનિઓના પ્રવચનો સાંભળો.
આવો જાણીએ બીજા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.