તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જે લોકો વારંવાર અસફળતા મળવાથી નિરાશ થઈ જાય છે, તેઓ ક્યારેય સફળ થઈ શકતા નથી. તેથી અસફળતા હાંસલ થવા પર નિરાશ થવાથી બચવું. ઉત્સાહ અને ઈમાનદારી સાથે ફરી પ્રયત્ન કરવા જોઈએ. સકારાત્મકતા જાળવી રાખશો તો જરૂર સફળતા મળશે. સારી વસ્તુ મુશ્કેલી બાદ જ મળે છે. અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.