સુખ-સુવિધાઓની વસ્તુઓ, ધન-સંપત્તિ હોવા છતાંય જીવનમાં શાંતિ નથી તો આ વસ્તુઓનું મહત્ત્વ રહેતું નથી. જીવનમાં શાંતિ હોય તો વ્યક્તિ અભાવોમાં પણ સુખી રહી શકે છે. જો આપણે શાંતિ મેળવવા ઇચ્છીએ છીએ તો આપણે તે વસ્તુઓ સાથે ખુશ રહેવાની આદત પાડી લેવી જોઈએ, જે આપણી પાસે છે. જો આપણે તે વસ્તુઓને મેળવવાની કોશિશ કરીશું જે આપણી પહોંચની બહાર છે તો મન અશાંત રહેશે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.