તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સવાર-સવારમાં સારી વાતો વાંચવાથી વિચારોમાં પોઝિટિવિટી વધે છે. પોઝિટિવ વિચારો સાથે દિવસની શરૂઆત થવાથી આખા દિવસના કાર્યોમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. વિચારો પોઝિટિવ રહેશે તો મન પણ શાંત રહે છે. વાંચવા માટે અનેક શાસ્ત્રો છે, આપણી પાસે એટલો સમય નથી કે આપણે બધા શાસ્ત્રો વાંચી શકીએ. જેમ હંસ પાણીમાંથી દૂધ અલગ કરી લે છે, ઠીક તેવી જ રીતે આપણે પણ શાસ્ત્રોનો સાર સમજી લેવો જોઇએ અને આપણાં જીવનમાં ઉતારી લેવો જોઇએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય વિચાર....
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.