તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સવાર-સવારમાં સારા વિચાર વાંચવાથી આપણાં વિચાર પોઝિટિવ રહે છે. તેની અસર આખો દિવસ રહે છે. વિચારો પોઝિટિવ હોય તો આપણે દૈનિક કાર્યોમાં પણ સફળતા સાથે જ શાંતિ મળી શકે છે. નકારાત્મક વિચારોના કારણે આપણને સફળતા મળી શકતી નથી અને મન પણ શાંત રહેતું નથી. એટલે વિચારો પોઝિટિવ રાખવા જોઇએ.
અહીં જાણો આવા જ થોડા વિચાર...
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.