તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જે લોકો પોતાનું કામ સમયે કરે છે, એક-એક ક્ષણનો ઉપયોગ યોગ્ય દિશામાં કરે છે, તેઓ દરેક કામમાં સફળતા સાથે જ માન-સન્માન પણ મેળવે છે. જ્યારે જે લોકો આળસુ હોય છે, તેઓ દરેક કામને ટાળતાં રહે છે. આ કારણે કોઇપણ કામ પૂર્ણ થઇ શકતું નથી. આ લોકો ભાગ્યના ભરોસે બેઠા રહે છે. ભાગ્ય પણ આવા લોકોની મદદ કરતું નથી જે કામ કરતાં નથી. એટલે કર્મ કરતાં રહેવું જોઇએ.
અહીં જાણો આવા જ થોડા વિચાર...
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.