તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજા ભર્તૃહરિ ઉજ્જૈનના રાજા હતાં. તેમના નાના ભાઈ વિક્રમાદિત્ય હતાં. વિક્રમાદિત્યના નામથી જ વિક્રમ સંવત્ પ્રચલિત છે. રાજા ભર્તૃહરિ અંગે કથા પ્રચલિત છે કે તેમની પત્ની પિંગલાએ તેમને દગો આપ્યો હતો. આ કારણે તેમણે રાજપાઠ છોડી દીધા અને વ્રકમાદિત્યને રાજા બનાવી દીધા હતાં. તે પછી રાજા ભર્તૃહરિ સંન્યાસી થઇ ગયા અને તપ કરવા લાગ્યાં. તેમણે નીતિ શતક, વૈરાગ્ય શતક, શ્રૃંગાર શતક નામના ગ્રંથોની રચના કરી હતી. નીતિ શતકમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર ઉલ્લેખવામાં આવ્યાં છે.
જાણો નીતિ શતકની થોડી ખાસ નીતિઓ, જેનું ધ્યાન રાખવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે...
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.