રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ. જે લોકો સૂર્યોદય પછી પણ મોડે સુધી સૂઈ રહે છે, તેમની આળસ દૂર થઈ શકતી નથી. સફળતા ઇચ્છતા હોવ તો સમયની કદર કરો, એક ક્ષણ પણ બરબાદ ન કરો.
અહીં જાણો આવા જ થોડા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.