તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણાં વિચારોનો જીવન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. જો આપણે નકારાત્મક વિચાર સાથે કોઇ કામ કરીશું તો તેમાં સફળતા મળવાની સંભાવના ઓછી થઇ જાય છે. જ્યારે પોઝિટિવ વિચાર જાળવી રાખવાથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકાય છે.
અહીં જાણો થોડી એવી વાતો, જેને અપનાવવાથી નિરાશાને દૂર કરી શકાય છે...
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.