જીવનમાં સુખ-શાંતી મેળવવા માગતા હોવ તો સંતોષી રહેવાનું શીખી લેવું જોઇએ. જે વસ્તુ આપણી પાસે છે તેમાં ખુશ રહેવું જોઇએ અને તેમાં જ સંતો। રાખવો જોઇએ જેનાથી જીવનમાં શાંતી મળે છે. જો તમે અસંતોષી રહેશો તો જીવનમાં બીજી વસ્તુ મેળવવા માટે મન અશાંત રહેશો. જો મન અશાંત રહેશે તો કામમાં સફળતા મળવી ખુબ જ મુશ્કેલ છે.
આવા જ બીજા સુવિચાર વાંચો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.