જે લોકોનું મન શાંત રહે છે તો બધી જ સુખ -સુવિધાનો આનંદ લઈ શકે છે, જો મન અશાંત રહે છે તો ક્યાંય પણ ગમતું નથી અને મનમાં નેગેટિવ વિચાર આવતા રહે છે. જીવનમાં અશાંતિ ઇચ્છતા ન હોય તો બીજાની ભૂલને તરતજ માફ કરી દેવી જોઈએ. કોઈ માટે મનમાં ખરાબ ભાવના નહીં રાખો તો મનમાં શાંતિ રહેશે.
આવો જાણીએ બીજા સુવિચાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.