નાની-નાની હકારાત્મક બાબતોને કારણે જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. જે લોકો ભૂતકાળનો અફસોસ કરે છે અને ભવિષ્યની ખૂબ ચિંતા કરે છે, તેમને સખત મહેનત કરીને પણ સુખ-શાંતિ મળતી નથી. આપણે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આ સુખી જીવનનું સૂત્ર છે.
આવા જ બીજા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.