આળસ આપણને આગળ વધતાં રોકે છે. જો તમે જીવનમાં પરિવર્તન ઇચ્છો છો, તો સૌથી પહેલા તમારે આ દુર્ગુણને છોડવો પડશે. આળસ છોડ્યા પછી જ પરિવર્તનની શરૂઆત થાય છે. આપણે આપણી જૂની વાતોને યાદ રાખવામાં નહીં, પરંતુ ભવિષ્યનાં લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો જ સફળતા મેળવી શકાય છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.