શુક્રવાર, 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. તેમાં ભગવાન ગણપતિના નામનો જાપ, ગણપતિના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે શાસ્ત્રો કહે છે કે, દરેક શુભ કામ કરતાં પહેલાં ગણપતિની ઉપાસના કરવી જોઇએ. જેથી કોઇપણ કામમાં આવતાં સંકટ ટળી જાય છે. ગણપતિ ઉત્સવના 10 દિવસમાં ભગવાન ગણેશના મંત્રનો જાપ તમને માનસિક શાંતિ અને પોઝિટિવ ઊર્જા પ્રદાન કરશે.
અહીં ભગવાન ગણેશજીના પાંચ મંત્ર અને તેમના અર્થ આપેલાં છે, તેમાંથી કોઇપણ એકનો જાપ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.