ગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિએ દિવાળી ઊજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન, હવન, પૂજન વગેરેનું ફળ જલ્દી મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દિવાળીએ લક્ષ્મી પૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે જાણીએ.
દિવાળીના બીજા દિવસે ગુજરાતમાં નવું વર્ષ જ્યારે દિવાળીના દિવસ બાદ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર યમ અને યમુનાજી સાથે જોડાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.