આજે દિવાળી છે. દીવાના પ્રકાશમાં લક્ષ્મીના આગમનનો દિવસ છે. માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. ઋગ્વેદમાં માતા લક્ષ્મીની સ્તુતિ છે. જેના નામ શ્રીસૂક્તમ્ અને લક્ષ્મી સૂક્ત છે. આ બંને સૂક્તોના શ્લોક હકીકતમાં મની મેનેજમેન્ટના શ્રેષ્ઠ સૂત્ર છે.
અનુભવી લોકોના જણાવ્યા પ્રમાણે ધન કમાવવું સરળ છે, સાચવવું મુશ્કેલ છે. ઋગ્વેદના સૂક્તોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા એટલે ધન કમાવવા અને પછી લક્ષ્મીજીની કૃપા મેળવવા એટલે ધનનું યોગ્ય રોકાણ અને ઉપયોગના રસ્તા જણાવવામાં આવ્યાં છે. ઋગ્વેદથી લઈને પંચતંત્ર સુધી લક્ષ્મી એટલે ધનની જરૂરિયાતોને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ચાલો, જાણીએ છીએ શાસ્ત્રોનું મની મેનેજમેન્ટ શું કહે છે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.