બુધવાર, 26 મેના રોજ ભગવાન બુદ્ધની જયંતી છે. ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. અહીં જાણો ગૌતમ બુદ્ધના 10 અનમોલ વિચાર..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.