કામ કરતી વખતે અવરોધો આવતા જ રહે છે અને ક્યારેક નિષ્ફળતા પણ મળે છે. નિષ્ફળ થવું એ ખરાબ બાબત નથી, પરંતુ નિષ્ફળ થયા બાદ પ્રયાસ ન કરવો એ ખરાબ બાબત છે. જ્યાં સુધી આપણને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસ કરતા રહેવું જોઈએ. જો તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધતા રહેશો તો જીવનમાં સારા ફેરફારો ચોક્કસ આવશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.